
આરોપીને કયારે છોડી મુકવા જોઇશે.
પોલીસ રિપોટૅ તથા તેની સાથે કલમ ૧૭૩ હેઠળ મોકલાયેલ તમામ દસ્તાવેજો વિચારણામાં લીધા બાદ અને મેજિસ્ટ્રેટને જરૂરી જણાય તો આરોપીને જુબાની લીધા પછી અને ફરિયાદ પક્ષ અને આરોપીને સુનાવણીની તક આણયા પછી મેજિસ્ટ્રેટને આરોપી વિરુધ્ધનુ તહોમત વજુદ વગરનુ લાગે તો તેણે તેને છોડી મુકવો જોઇશે અને તેમ કરવાના પોતાના કારણોની તેણે નોંધ કરવી જોઇશે
Copyright©2023 - HelpLaw